નેપાળ: પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 200ને પાર, ડઝન બંધ લોકો ગુમ

કાઠમંડુ : નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. ચાર ડઝનથી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પૂરના પાણી ઓસરતા સરકારે લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે.
ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 204 થઈ ગયો છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીએ કહ્યું કે, સોમવારે સવારે 11 વાગ્યા સુધી દેશભરમાંથી મળેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 204 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અત્યાર સુધીમાં ચાર ડઝન લોકો ગુમ થયાની જાણ થઈ છે.
સમગ્ર દેશમાંથી ગૃહ મંત્રાલયની ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ પાસેથી મળેલા આંકડા દર્શાવે છે કે, અત્યાર સુધીમાં 49 લોકો ગુમ થયા હોવાની માહિતી મળી છે. પ્રવક્તા તિવારીએ કહ્યું કે, હાલમાં લગભગ 200 ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા લગભગ ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
પ્રવક્તાએ કહ્યું કે, સરકારની પ્રાથમિકતા બેઘર લોકો માટે અસ્થાયી આવાસની વ્યવસ્થા કરવાની છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન કેપી શર્મા ઓલી આજે નેપાળ પહોંચતાની સાથે જ યોજાનારી કેબિનેટની બેઠકમાં અસરગ્રસ્ત લોકોને અસ્થાયી આવાસ બનાવવા માટે પ્રથમ હપ્તો આપવાનો નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત હાઈવેની કામગીરી પણ સરકારની પ્રાથમિકતા છે. ત્રણ દિવસ પછી ઘટસ્થાપન શરૂ થઈ રહ્યું છે અને કાઠમંડુમાંથી લગભગ 10 લાખ લોકો રોડ માર્ગે પોતપોતાના ઘરે જાય છે. હાલમાં કાઠમંડુથી બહાર જતા તમામ હાઇવે બંધ છે. સરકારની પ્રાથમિકતા તેમને ચલાવવાની છે. જેથી દશેરા નિમિત્તે લોકો પોતાના ગામ અને અન્ય શહેરોમાં જઈ શકે.

પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિ...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્સ સમૂહના નેતાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો સાથે દ્વિ...

ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્...
અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર ...

બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્ર...
નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે ઉડાણ ફ્રાંકફર્ટ હવાઈ બંદરે સુરક્...

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી માં 'કર્મયોગી સપ્...
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં કર્મયોગી સપ્તાહ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ નું શુભ...

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.

Cyber Attack on Uttarakhand's Government System
Info released by court reveals document was leaked to lift pressure on PM.
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
Stay Connected
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયાની તરફ ગમ્યા
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલન માટે આજે રશિયા ગમશે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ બ્રિક્...
ભારતનું સૌથી મોટું “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી” - ધોલેરા
અમદાવાદ : દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન ન...
બમ ધમકીના કારણે લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી
નવી દિલ્હી : દિલ્હીથી લંડન-મુકાબલાની વિસ્તારા ઉડાણને શુક્રવારે બમ ધમકીના કારણે ફ્રાંકફર્ટ તરફ વળવામાં આવી. એરલાઇનના પ્રવ...